દારૂડી (Prickly poppy)
દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે.
આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે.
આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.
આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે
.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય
કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે.
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને
એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી
ચણાના આકારની ગોળીઓ બનાવી લો.
આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે
આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ
એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.
No comments:
Post a Comment