નાગલી (Eleusine coracana)
નાગલી અથવા રાગી સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે.
=>ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ , વલસાડ , નવસારી , તાપી તેમ જ
સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી,
તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી મૂળ રૂપમાં ઊઁચાઇ ધરાવતા પ્રદેશોમાં
અનુકૂળતા સાધવામાં નાગલી સમર્થ વનસ્પતિ છે.
=>નાગલી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન,
ખનજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
=>નાગલીમાં રેસાની માત્ર વધારે હોવાથી ડાયબિટિસ અને é
દયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે.
=>નાગલીમાં કેિલ્શયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં
સવિશેષ હોવાથી તેનો ઉપોયગ કુપોષણ દૂર કરવામાં અને
બેબી ફ્રુડ બનાવવામાં થાય છે.
=>નાગલી ઉગાડતા આદિવાસી ખેડતો નાગલીના લોટમાંથી
રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંતતેના લોટમાંથી બસ્કિીટ,
ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદીજુદી મૂલ્યવર્ધક
વાનગીઓ બનાવી શકાય છે.
No comments:
Post a Comment