#નસોતર
આ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે કેમકે એની કોઈ આડઅસર નથી
આ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે કેમકે એની કોઈ આડઅસર નથી
આથી કબજીયાતમાં એ નિર્ભયપણે લઈ શકાય વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે
તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ ગુમડા, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત
અને અપચામાં ઉપયોગી છે.
👉નસોતરનું ચુર્ણ તાવમાં પા ચમચી દ્રાક્ષના રસ સાથે લેવું.
👉રક્તપીત્તમા નસોતરનું ચુર્ણ સાકર અને મધ સાથે લેવું
👉હરસમાં નસોતરનું ચુર્ણ ત્રિફળાના ઉકાળા સાથે તેમજ કમળામાં
👉નસોતરનું ચુર્ણ તાવમાં પા ચમચી દ્રાક્ષના રસ સાથે લેવું.
👉રક્તપીત્તમા નસોતરનું ચુર્ણ સાકર અને મધ સાથે લેવું
👉હરસમાં નસોતરનું ચુર્ણ ત્રિફળાના ઉકાળા સાથે તેમજ કમળામાં
સાકર સાથે અને કબજીયાતમાં પાણી સાથે લેવું.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳
No comments:
Post a Comment