Monday, June 10, 2019

પરીચય :નસોતરો

#નસોતર
આ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે કેમકે એની કોઈ આડઅસર નથી 
આથી કબજીયાતમાં એ નિર્ભયપણે લઈ શકાય વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે 
તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ ગુમડા, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત 
અને અપચામાં ઉપયોગી છે.
👉નસોતરનું ચુર્ણ તાવમાં પા ચમચી દ્રાક્ષના રસ સાથે લેવું.
👉રક્તપીત્તમા નસોતરનું ચુર્ણ સાકર અને મધ સાથે લેવું
👉હરસમાં નસોતરનું ચુર્ણ ત્રિફળાના ઉકાળા સાથે તેમજ કમળામાં 
સાકર સાથે અને કબજીયાતમાં પાણી સાથે લેવું.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024-25

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...