Monday, June 10, 2019

પરીચય :નસોતરો

#નસોતર
આ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે કેમકે એની કોઈ આડઅસર નથી 
આથી કબજીયાતમાં એ નિર્ભયપણે લઈ શકાય વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે 
તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ ગુમડા, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત 
અને અપચામાં ઉપયોગી છે.
👉નસોતરનું ચુર્ણ તાવમાં પા ચમચી દ્રાક્ષના રસ સાથે લેવું.
👉રક્તપીત્તમા નસોતરનું ચુર્ણ સાકર અને મધ સાથે લેવું
👉હરસમાં નસોતરનું ચુર્ણ ત્રિફળાના ઉકાળા સાથે તેમજ કમળામાં 
સાકર સાથે અને કબજીયાતમાં પાણી સાથે લેવું.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

No comments:

Post a Comment

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....