#કીડામારી
કીડામારીના છોડ ખેતરના શેઢે થાય છે. પામ, ગોળ ધૂસર રંગના, ફૂલ કીરમજી
રંગના,
ફળના ડોડવા બોર જેવડા, ડોડાને ફોડવાથી કાળા બીજ નીકળે છે.
=>કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમીનો નાશ કરનાર,
=>કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમીનો નાશ કરનાર,
ખાંસી, મટાડનાર, રુચી ઉત્પન્ન કરનાર (પણ સ્વયં અરોચક) છે.
વાત, કફ અને જ્વરને હરનાર છે.
=>સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
=>ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી
=>સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
=>ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી
બધી જીવાત નીકળી જાય છે.
=>કબજીયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના
=>કબજીયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના
પંચાંગનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે.
=>નાના બાળકને કબજીયાત રહેતી હોય અને
=>નાના બાળકને કબજીયાત રહેતી હોય અને
આ કારણથી જ રડ્યા કરતું હોય તો કીડામારીના પાન પર દીવેલ લગાડી
સહેજ ગરમ કરી બાળકની નાભી પર બાંધવાથી ઝાડો સાફ ઉતરે છે.
=>પેટમાં કૃમી થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી
=>પેટમાં કૃમી થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી
રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી કૃમી નીકળી જાય છે અને
શરીરનું વજન વધે છે.
No comments:
Post a Comment