Sunday, April 14, 2019

અછંદાસ કાવ્ય :સૃષ્ટી

            સૃષ્ટી 

આ શબ્દ કાને પડતાં જ

આંખ સામે આવી જાય

પ્રકૃતિના તત્વ

વૃક્ષોના વનો

સાગર, પર્વત, પક્ષી - પ્રાણી વગેરે

પણ સારૂં !

આ સંસારમાં પ્રકૃતિના તત્વો

જેવું મૂલ્યવાન વસ્તુ

બીજું કોઈ જ નથી કારણ કે

ખુદ પરમાત્મા સ્વરૂપ દરેકમાં છે

તો શા માટે ? તેમનું જતન ન કરવું

આ દરેક તત્વમાં ઈશ્વરનાં દર્શન

થતાં જ રહે છે.

આ મૂલ્યવાન સૂષ્ટિનો

ખુલો ખજાનો એટલે જ

"પ્રકૃતિ."

-રાજેશ બારૈયા "વનવાસી "

No comments:

Post a Comment

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....