Wednesday, April 17, 2019

વનસ્પતિ પરીચય :-બારમાસી

બારમાસી


ઘરના આંગણે, ક્યારા અને બગીચામાં ઉગનારી બારમાસી એક વધારે મહત્વપૂર્ણ ઔષધીય છોડ છે.
જેમા ગુલાબી અને સફેદ એમ બે જાત છે . જેનું વનસ્પતિક નામ કેથેરેન્થસ રોસિયસ છે. આ વનસ્પતિમાં વિન્કામાઈન, વિનબ્લાસ્ટિન, વિન્ક્રિસ્ટીન, બીટા – સીટોસ્ટેરાલ જેવું મહત્વપૂર્ણ રસાયણ મેળવવામાં આવે છે.
=>બારમાસી ના  મૂળમાંથી  અલ્ક્લોઇડ  કાઢવામાં  આવે  છે, અને એ ઘણા  રોગોમાં અને ખાસ  કરી કેન્સર જેવા રોગોમાં ઉપયોગી છે.
=>દુનિયાભરના હર્બલ જાણકારો તેના ઔષધીય ગુણોના વખાણ કરતા થાકતા નથી
હિન્દુસ્તાનમાં આદિવાસી પ્રદેશોમાં પણ આ અનેક મહત્વપૂર્ણ ઔષધીય ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.
=>રોજ સવારે નરણા કોઠે ખાઈ જવાથી  ડાયાબીટીસમા રાહત રહે છે.
=>ડાયાબીટીસમા પાંચ પાનના રોજીનાદા ઉપયોગથી મટી જશે. અને સાથે જો  બીલીપત્ર ચાવવામાં આવે તો ઉપાય ની  અક્સીરતા  વધે છે. ગુલાબી કે  સફેદ બંને બારમાસીના પાન ઉપયોગ કરી શકાઈ છે. આ ઉપરાંત સફેદ ફૂલ જો રોજ એક ચાવીને ખાવા તો મેદસ્વીતા  ઘટે છે.

1 comment:

  1. કેથેરોન્થસ નું કુળ ક્યુ છે? જલ્દીથી જવાબ આપો ને પ્લિઝ

    ReplyDelete

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...